સર્જક દ્રૈપાયન બનીને પોતાની ચેતનાને નિર્લેપ રાખે શકે નહીઁ.એની પહેલાની –પાંચ કે પાંચસો કે પાઁચ હજાર વર્ષ પહેલાના –સર્જોકોની સર્જન પ્રક્રિયા સાથે એ પોતાને સંકળાયેલો જુએછે.એ સમસ્તનો એ વારસો ભોગવેછે.પણ એ વારસો ભોગવવાની એની શકિત અને રીતિ એની સર્જક તરીકેની વિશિષ્તા અને મર્યાદાને છ્તી કરેછે.એલિયતને મતે કવિ કેવી રીતે આ વારસો ભોગવેછે,પોતાની ક્રુતિમા બીજાની સામગ્રી કેવી રીતે ઉછીની લઈને વાપરે છે એ પણ એના કવિત્વની એક મહત્વની કસોટી છે.કાચા કવિઓ નરી અનુક્રુતિ કરી છુટે છે,પાકા કવિઓખૂબીથી ચોરેછે,કુકવિઓ જે ઉછીનુ લે છે,તેને વિક્રુત કરી મુકેછે, અને સુકવિઓ જે ઉછીનુ લેછે તેમાથી એથી વધુ સારી ,અથવા વધુ સારી નહીઁ તો કઁઈક વિશિષ્ટ સ્વરુપની,ક્રુતિ નુ નિર્માણ કરેછે.
(કાવ્યચર્ચા)
Posted by: bazmewafa | 06/06/2006
કાવ્યચર્ચા-ડો.સુરેશ હ.જોષી
Posted in વિવેચન
Leave a Reply
Categories
- Article
- અછાંદસ
- અનુવાદ
- આધ્યાત્મિક
- આસ્વાદ
- ઇતિહાસ
- ઈતર
- ઈસ્લમિક સ્થાપત્ય
- કટાક્ષ
- કલા
- કવન
- કવિતા
- કાવ્ય
- કુરાન
- કુરાનિક સાહિત્ય
- કેલીગ્રાફી
- ગઝલ
- ગદ્ય
- ગીત
- ચર્ચા
- ચર્ચા,અભિપ્રાય
- છંદ
- છંદ*પિંગળ શાસ્ત્ર
- જોકસ
- ટિપ્પણી
- ટુંકી વાર્તા
- ટૂચકા
- તઝ્મીન
- નઝમ
- નવલિકા
- ના’ત
- નિબંધ
- પદ્ય
- પદ્યાત્મક અનુવાદ
- પરિચય*જીવન
- પરિચય_જીવન*કવન
- પારિતોષિક
- પ્રશસ્તિ કાવ્ય
- પ્રેરક પ્રસંગો
- મર્સિયા
- માહિતી
- માહિતી લેખ
- મુકતક
- મુશાયરો
- રૂબાઈ
- લઘુ કથા
- લઘુ વાર્તા
- લતીફા
- લેખ
- વાર્તા
- વિવેચન
- વ્યંગ
- શાયરી
- શેર
- શૌક કાવ્ય
- સત્ય ઘટના
- સમાચાર
- સોનેટ
- સ્તુતિ કાવ્ય
- હઝલ
- હાસ્ય
- હાસ્ય લેખ
- Gazal
- Gazhal_wafa
- Gujarati Gazhal
- Gujarati Poetry
- Gujarati Shayri
- Hadith
- Information
- Jokes
- Naat
- News
- Opinion
- Short story
- Urdu Gazhal
આપના પ્રતિભાવ